Health Department
Health Department
સ્વસ્થ વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે તેમજ રોગીઓ માટે વિવિધ સલાહ સારવાર અને ચિકિત્સા આપવામાં આવે છે. વૃધ્ધાવસ્થા જન્ય સમસ્યાઓ, રસાયણ ચિકિત્સા, દિનચર્યા-ૠતુચર્યા બાબતે જાણકારી, સ્વસ્થ રહેવાનાં વિષયોની જાણકારી તેમજ યોગ પ્રાણાયામ અને નિસર્ગ ઉપચાર દ્વારા સલાહ સારવાર આપવામાં આવે છે. પ્રક્રુતિ પરિક્ષણ કરવામાં આવે છે.